સૈરન્ધ્રી’-સંવાદ’ સર્જક અને સમાલોચકની જુગલબંદી

‘વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

‘સૈરન્ધ્રી’-સંવાદ’

સર્જક અને સમાલોચકની જુગલબંદી

શનિવાર, 16 એપ્રિલ 2022

સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (અમેરિકા, EST)

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86827575880 (Meeting ID: 868 2757 5880)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

`પ્રગટ થવું ને જવું છુપાઈ, પડે વેઠવી આ ચતુરાઈ;
સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઇને?’
`સૈરન્ધ્રી’ ( સર્ગ : ૧ – ૬ )