“ત્રિખંડત્રિવેણી”નો લોકાર્પણ અવસર (શનિવાર, 03 ઑગસ્ટ 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

“ત્રિખંડત્રિવેણી”નો લોકાર્પણ અવસર

લોકાર્પણ : વરિષ્ઠ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા

‘ત્રણ ડગલાંમાં જીવન’

અતિથિ વક્તા : બીરેન કોઠારી • અતિથિ વિશેષ : રજનીકુમાર પંડ્યા • લેખક : વલ્લભ નાંઢા

સમાપન : પંચમ શુક્લ

શનિવાર, 03 ઑગસ્ટ 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86954831289

(Meeting ID: 869 5483 1289)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.