“ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં − ” – કાવ્યચર્યા (શનિવાર, 06 અૉગસ્ટ 2016)

ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે

“ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં − ”

વેણીભાઈ પુરોહિતની જન્મ શતાબ્દીએ એક અર્ઘ્ય

 (૧ ફેબ્રુઆરી ૧૯૧૬ — ૩ જાન્યુઆરી ૧૯૮૦)

(૧ ફેબ્રુઆરી ૧૯૧૬ — ૩ જાન્યુઆરી ૧૯૮૦)

જીવન ઝરમર
કાવ્ય પઠન
ગીત રણકાર

રામુ મટવાડકરની નેવુંમી વર્ષગાંઠે અભિવાદન

ramu matvadkar

(૧૮ જૂન ૧૯૨૬)

આસ્વાદ
કાવ્ય પઠન
પ્રતિભાવ

‘કાવ્યચર્યા’

સંચાલન : પંચમ શુક્લ
શનિવાર, 06 અૉગસ્ટ 2016
બપોરે બે વાગ્યાથી
હેરૉ વિલ્ડસ્ટોન લાઇબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE

આ કાર્યક્મનો જાહેર આમંત્રણ પત્ર આ સાથે શામેલ છે. [  PDF  ]

સૌ તેમ જ દરેક સુહૃદને નિમંત્રણ