કાવ્યચર્યા (શનિવાર, 02 અૅપ્રિલ 2016)

ગુજરાતી સાહિત્ય અકાદમી

‘કાવ્યચર્યા’

યોજે છે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી

balmukund dave

બાલમુકુન્દ મણિશંકર દવે
07 માર્ચ 1916 − 28 ફેબ્રુઆરી 1993

 

બાલમુકુન્દ દવે જન્મ શતાબ્દી અવસર

* જીવન અને કવન *

* કાવ્ય પરિચય અને આસ્વાદ *

* ગીત – સંગીત પ્રસ્તુતિ *

તારીખ: શનિવાર, 02 અૅપ્રિલ 2016

સમય: બપોરે 14.00 થી 16.30

–: સ્થળ :–

Harrow Wealdostone Library Centre
38-40 High Street, Wealdstone, Harrow, HA3 7AE

આ કાર્યક્મનો જાહેર આમંત્રણ પત્ર આ સાથે શામેલ છે. [  PDF  ]

સૌને અને દરેકને સહૃદય આમંત્રણ