ડૉ. જે.સી. કુમારપ્પા : એમનું અર્થશાસ્ત્રીય સાહિત્ય અને દુનિયાદારી – સુદર્શન આયંગાર સાથે એક બેઠક

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

ધરમપુરસ્થિત ગાંધી-વિચારસરણીના અગ્રણી મરમી, કેળવણીકાર, કર્મશીલ તેમ જ અર્થશાસ્ત્રી સુદર્શન આયંગાર સાથે એક બેઠક

—: વિષય : —

ડૉ. જે.સી. કુમારપ્પા : એમનું અર્થશાસ્ત્રીય સાહિત્ય અને દુનિયાદારી

શનિવાર, 02 ઍપ્રિલ 2022 ઠીક બપોરે બે વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86552364872 [Meeting ID: 865 5236 4872]

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.