ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ

ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાતી રાઇટર્સ ફૉરમના
સહકારમાં યોજે છે

અગ્ર શિક્ષણવિદ્દ, વિચારક, લેખક અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ

ડો. દાઉદભાઈ ઘાંચીનો
જાહેર સન્માન સમારોહ

દાઉદભાઈ એ. ઘાંચી
[31 જુલાઈ 1927]

એકાણુમે • નિરંજન ભગત
(વનવેલી)

જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,
ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?
ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ
અને બપોરના તડકાના ધૂપ,
એ સૌની સ્મૃિતઓ મારા મનમાં રમતી થાય.
જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય
અને દૂર ક્ષિતિજે શમતી થાય
ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય.

-: સ્થળ :-
PKWA Centre
Manor Way, Staincliffe,
BATLEY
West Yorkshire
WF17 7BX
સોમવાર, 21 અૉગસ્ટ 2017
સાંજે 6.00 થી

કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.