“પિસ્તાળીસીએ ગુજરાતી સાહિત્ય અકાદમીનાં સુવર્ણ કેડે પગલાં : સ્મરણ-મંજૂષા”

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

પહેલું ચરણ

“અમે તો પંખી પારાવારનાં– જાહેર લોકાર્પણ સમારંભ

શનિવાર, 19 ફેબ્રુઆરી 2022

સાંજે સાત વાગ્યે [ભારતમાં] બપોરે દોઢ વાગ્યે [વિલાયતમાં]

સ્થળ
ગોવર્ધન સ્મૃતિ મંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમ રોડ,
અમદાવાદ – 380 009

આવકાર : કેતન રુપેરા
લોકાર્પણ : પ્રકાશભાઈ ન. શાહ
પ્રતિભાવ : દાઉદભાઈ ઘાંચી
ઋણભાવ : ફારુક ઘાંચી
સંચાલન : વિપુલ કલ્યાણી

મુખ્ય મહેમાન
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રમુખ તેમ જ ‘નિરીક્ષક’ તંત્રી પ્રકાશ ન. શાહ
“અમે તો પંખી પારાવારનાં’ના લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી
પુસ્તક સંપાદક કેતન રુપેરા

બીજું ચરણ

“પિસ્તાળીસીએ ગુજરાતી સાહિત્ય અકાદમીનાં સુવર્ણ કેડે પગલાં : સ્મરણ-મંજૂષા”

−: ગુણસંકીર્તન :−

સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
સમાપન / આભારદર્શન : પંચમ શુક્લ

શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 ઠીક બપોરે લોકાર્પણ બાદ

[ભારત : 19.00 • અમેરિકા : પૂર્વ કાંઠે : 08.30; પશ્ચિમ કાંઠે : 05.30 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86326585938

(Meeting ID: 863 2658 5938)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.