Archives

Monthly Archive for: ‘April, 2023’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે મહર્ષિ શ્રીઅરવિંદની 150મી જન્મજયંતી (15.08.1872 – 15.08.2022) નિમિત્તે ‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’ વક્તા : ડૉ. નરેશ વેદ શનિવાર, 06 મે 2023 ઠીક બપોરે બે વાગ્યે [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00] ઝૂમ …