‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન (15 ફેબ્રુઆરી 2025)

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાન : 15 ફેબ્રુઆરી 2025   બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા – અદમ ટંકારવી   સન ૧૮૬૩માં દલપતરામ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં હાજર થઇ ગુજરાતી વાણીની વકીલાત ઉચ્ચારે છે : કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું ત્યારે કોને ખબર હતી …

ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં – વકતા: ઇલાબહેન ગાંધી (શનિવાર, 1 ફેબ્રુઆરી 2025)

  વીડિયો: * * * * * પ્રાસ્તાવિક – વિપુલ કલ્યાણી ગયા સોમવારે, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટૃીય સ્તરે હૉલોકૉસ્ટ સ્મૃતિ દિવસ મનાવાયો હતો. એ એંશીમી વરસી હતી. યુરોપીય યહૂદીઓના, નાઝીઓ વાટે, થયેલા જાતિસંહારને માટે આ હિબ્રૂ શબ્દ – હૉલોકૉસ્ટ – ચલણમાં આવ્યો છે. પોલેન્ડના ક્રેકાઉ નગરથી આશરે પચાસેક કિલોમીટરને અંતરે આઉશ્વેસ્ત સ્થળે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આશરે …

દીપક બારડોલીકર જન્મ શતાબ્દી – એક સાથે પાંચ પુસ્તકોનું લોકાર્પણ

દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક – પ્રકાશ ન. શાહ બસ હવે બે વરસ માંડ, અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી પચાસ વરસ પૂરાં કરશે. પચાસી લગોલગ પહોંચતા બ્રિટનની ગુજરાતી અકાદમીએ કાપેલું અંતર, એની વયસ્કતા/પ્રૌઢિ લગીની મજલ એક વિશ્વગુજરાતી તરીકે બેશક વિચારણીય વિષય બની રહે છે. બ્રિટનની અકાદમીએ હજુ ગયે અઠવાડિયે અમદાવાદમાં અદમ ટંકારવીની વિશેષ ઉપસ્થિતિમાં …

બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી : નારાયણ દેસાઈ (શનિવાર, 05 ઑક્ટોબર 2024)

વીડિયો: * * * * *   ગાંધી કથાનાં કીધાં અમૃત-પાન … … થયાં સાતે કોઠે દીવાનાં દાન – આશા બૂચ ભારતમાં ભીમતાલથી માંડીને દક્ષિણ ભારતનાં અને ગુજરાતનાં ૬૦થી ય વધુ નાનાંમોટાં ગામોની જનતાને ગાંધીકથાની રસલહાણ કરાવ્યા પછી, આદરણીય નારાયણભાઈ દેસાઈ લંડન અને લેસ્ટરના રહેવાસીઓને ગાંધીજીના જીવનસંદેશની વાતો કરવા માટે આવ્યા, એ આપણા સહુનું સદ્દભાગ્ય …

“સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત’ (શનિવાર, 01 જૂન 2024)

સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત – રેખા સિંધલ સૌ પ્રથમ તો ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની વાત કરવાની મને અહીં તક આપવા બદલ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ખૂબ ખૂબ આભાર! આ પુસ્તકમાં પંદર લેખકોએ પોતાની જીવનકથા લખી છે. ગુર્જરી પબ્લિકેશન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સહયોગથી પ્રકાશિત થયેલ આ પુસ્તકનું સંપાદન મેં કિશોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કર્યું છે. એ માટે …

“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” (2 માર્ચ 2024)

(વક્તાનો પરિચય: ડૉ. બાબુ સુથાર જાણીતા વિવેચક, સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી છે. તેમણે ભારતમાં પંચમહાલ, વડોદરા અને મુંબઈમાં ભણાવ્યું છે અને એ બાદ તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. વર્તમાનમાં તેઓ અન્ય કામોની જોડાજોડ ફેસબુકના માધ્યમથી લોકશિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. બાબુ સુથારે ચલાવેલા ‘સંધિ’ નામના સામાયિકનો પડઘો આજે પણ …

કમળાબહેન પટેલકૃત ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે વાર્તાલાપ (શનિવાર, 03 ફેબ્રુઆરી 2024)

મૂળ સોતાં ઊખડેલાં : કોમવાદી દીવાલમાં સમસંવેદનની બારી – પાર્થ પંડ્યા વર્ષ 2022માં ‘નવજીવને’ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઊખડેલાં’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે સંતોષ એ વાતનો હતો કે આ દસ્તાવેજી કૃતિ ફરી એક વાંચકવર્ગ સુધી પહોંચશે. આજે આ પુસ્તક નિમિત્તે જ વાત કરવી છે, પણ વાત લગાર બીજા છેડેથી શરૂ કરવાનું મન થાય છે. …

ચાળીસીએ ઓચ્છવ : પુસ્તક પ્રકાશનનું જાહેર લોકાપર્ણ તેમ જ ‘ફલૅશબેકવાળા પ્રકરણમાં’ − અવસરો

વિહંગાવલોકી સમાલોચના[i] – કેતન રુપેરા અકાદમી પ્રમુખશ્રી વિપુલ કલ્યાણી, જેમની ઉપસ્થિતિમાં અને જેમના હસ્તે ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકનું લોકાર્પણ થવાનું છે એવા શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ નાગડા, અકાદમીનાં સૌ હોદ્દેદારો-સભ્યો અને ઓનલાઇન જોડાયેલા સૌ સાહિત્ય-રસિકો… ‘ચાળીસીએ ઓચ્છવ—યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’ નામે આ પુસ્તકના સંપાદક તરીકે, આમ તો ‘સંપાદકીય’ …

સિડનીસ્થિત લેખિકા, રેડિયો સંચાલિકા આરાધના ભટ્ટ જોડે બેઠક (શનિવાર, 07 જાન્યુઆરી 2023)

મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ – આરાધના ભટ્ટ નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર. ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર …

1234...