ગુજરાતી સાહિત્ય અકાદમી: (લંડન) 3-10-2020 વિષય:પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે? 1920 થી 1950 – રજૂઆત: શ્રી દામિની શાહ 1951 થી 2000 – રજૂઆત: શ્રી નિમીષા શુક્લ 2000 થી 2020 – રજૂઆત: દામિની અને નિમીષા આદરણીય વિપુલભાઈ, પંચમભાઈ, નિરજભાઈ અને સાથી મિત્રો, આજના કાર્યક્રમનું શીર્ષક છે …
યુગપ્રવર્તક સુરેશ જોષી • સુમન શાહ પ્રિય વિપુલભાઈ, પંચમભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અન્ય પદાધિકારીઓ અને આ વાર્તાલાપમાં જોડાયેલા યુનાઇટેડ કિંગ્ડમ તેમ જ ગુજરાતના સૌ સુરેશ જોષી-સૃષ્ટિના પ્રેમી, સાહિત્યકલારસિક, દર્શક-શ્રોતાઓ : સૌને, નમસ્કાર. સુરેશ જોષી જો હયાત હોત તો આયુષ્યનાં એમણે ૯૯ વર્ષ પૂરાં કર્યાં હોત. આ એમનું ૧૦૦-મું વર્ષ છે. જન્મ: ૧૯૨૧; અવસાન : ૧૯૮૬; …
કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન • ભદ્રા વડગામા ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. ‘દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી. શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. …
મહાત્મા ગાંધી – એક સાહિત્યકાર – આશા બૂચ ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી …
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો: