આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013)

”પડઘાતા હતાં ટહુકા જેનાં અહીં, આજ મોંઘેરા એ મહેમાન આવ્યા અમ આંગણે”

દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013) નો અહેવાલ.

કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણી

કાર્યક્ર્મનો અહેવાલ “કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દીનો શાંત કોલાહલ” શીર્ષક તળે યોજાયેલી કાવ્યચર્યા (6 એપ્રિલ 2013)ની માસિકી બેઠકમાં નજીક તેમજ દૂર-સુદૂરથી આવેલા કાવ્યરસિકોએ ઠીક બપોરે 2.00 વાગે ચા-કોફીની ચૂસકીઓ લેતાં સ્થાન ગ્રહણ કરી લીધું હતું. બેઠકના સંયોજક પંચમભાઈ શુક્લએ સહુનું સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા તાજી કરાવી હતી. () કવિવરના ગીત ‘ના બોલાય રે ના બોલાય’ ગીતની …

‘આચમન’નું લોકાર્પણ અને વિપુલભાઈને અધ્યેતા પદનું પ્રદાન

‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’   –  વિપુલ કલ્યાણી                          અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો − પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે …

...5678