ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી (શનિવાર, 6 ઑકટોબર 2018)

મહાત્મા ગાંધી – એક સાહિત્યકાર – આશા બૂચ ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી …

જગદીશભાઈ દવેનો સન્માન સમારંભ

‘જીવનની આ મીણબત્તી બન્ને છેડે, વાટ બધી સળગી ગઈ છે પણ મીણ હજુ રહ્યું છે’ • કૃષ્ણકાંત બૂચ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો પાંચમો સન્માન સમારંભ 18 નવેમ્બર 2017ના દિવસે વેમ્બલીસ્થિત માન્ધાતા હોલમાં યોજાઈ ગયો. ઠંડી અને વરસાદની પરવા કર્યા વગર રસિકજનો, કવિઓ, લેખકો પંચમ રત્નાવલીના છેલ્લા જાણીતા મણકારરૂપ જગદીશભાઈ દવે સાથે જ્ઞાનગોષ્ટિ કરવા ઉમટી પડેલા. ટીમ …

નટુભાઈ પટેલનો સન્માન સમારંભ

નાટકોને શ્વસતા રંગકર્મી નટુભાઈ પટેલનું સન્માન • વલ્લભ નાંઢા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચાળીસ વર્ષની મજલ પૂરી કરી, એ આનંદરૂપ ઘટના જ ગણાય.તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ રંગકર્મી નટુભાઈ પટેલને રવિવાર, તા 6 ઓગસ્ટ 2017ના સ્ટેનમોરમાં આવ્યા The Cannons Hallમાં બપોરે 3:00 કલાકે સન્માન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલાં જાણીતા લેખિકા નંદિનીબહેન ત્રિવેદી …

ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ

સાક્ષરી સંધ્યા • ઇમ્તિયાઝ પટેલ સોમવાર, તારીખ 21 અૉગસ્ટે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર …

...2345...