Gujarati Literary Academy (UK) - ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ કે)Gujarati Literary Academy (UK) - ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ કે)
  • ઉઘડતું પાનું
  • અકાદમી વિષે
    • કાર્યવાહી સમિતિ
    • સંદેશાઓ/પ્રતિભાવો
    • ચણતર અને ઘડતર
  • સાહિત્ય
    • ડાયસ્પોરા
  • ભાષા
  • અસ્મિતા
  • કાર્યક્રમો
    • નવમી ભાષા-સાહિત્ય પરિષદ
  • પ્રકાશન
    • e.અસ્મિતા
  • સમાચાર
  • ગ્રંથાગાર
  • આનુષાંગિક કડીઓ
  • સંપર્ક

e.અસ્મિતા

October 26, 2013|e.અસ્મિતા
Home » e.અસ્મિતા » e.અસ્મિતા

e.અસ્મિતા:

વિવિધ સ્થળે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ ત્રણ ત્રણ દાયકાઓ સુધી મુદ્રિત પરિપત્રો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે. બદલાતા જતા માહોલમાં, કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને મર્યાદાઓને કારણે, હવે પછી પરિપત્રો મોકલવાનું શક્ય નહીં હોય. છતાં પણ અકાદમી આધુનિક ઈલેક્ટ્રોનિક સંસાધનોના ઉપયોગ વાટે દેશ દેશાવરે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે સંપર્ક ટકાવી રાખવા કૃતનિશ્ચયી છે. જેનાં ભાગરૂપે “e.અસ્મિતા”નો નમૂનાનો (Dummy/ચૂસણી) અંક આ સાથે સાદર છે. પ્રતિભાવ પાઠવશો.

હાલના ઠરાવ મુજબ, “e.અસ્મિતા” ત્રૈમાસિક હશે અને અકાદમીના મુખપત્રની ગરજ સારશે. “e.અસ્મિતા”ના સંપાદનની જવાબદારી પંચમ શુક્લ સંભાળશે. જ્યારે સહયોગીઓ તરીકે વિપુલભાઈ કલ્યાણી, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ વ્યાસ, ફારૂકભાઈ ઘાંચી અને નીરજભાઈ શાહ રહેશે.

ડાઉનલોડ e-અસ્મિતા Dummy અંક
May 26, 2020 admin

વિભાગો

  • અવલોકન
  • આસ્વાદ
  • કવિતા
  • ડાયસ્પોરા
  • ધ્વનિ-મુદ્રણ
  • નવલકથા
  • નિબંધ
  • પ્રકીર્ણ
  • લેખ
  • વાર્તા
  • વિવેચન

તાજેતરના લેખો

  • ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્યનાં ચાળીસ વર્ષ – સંજય સ્વાતિ ભાવે
  • ‘ચાલીસીએ ઓચ્છવ’: એક વિહંગાવલોકન  – વિપુલ કલ્યાણી
  • ‘ચાલીસીએ ઓચ્છવ’ : સંપાદકીય – કેતન રુપેરા
  • બ્રિટનમાં ગિરા ગુજરાતી – ભોળાભાઈ પટેલ
  • ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય પરિસંવાદ

સમાચાર – જાહેરાત

  • ઓટલો – અધ્યાત્મ: પૂર્ણ સ્વાસ્થ્યનું અનિવાર્ય પરિમાણ (રવિવાર, 04 મે 2025)
  • પુરુષોત્તમ ઉપાધ્યાય – ગુજરાતી સુગમ સંગીત અને તેની આવતીકાલ
  • વાર્તા-વર્તુળ (શનિવાર, ૦૮ માર્ચ ૨૦૨૫)
  • ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન – 15 ફેબ્રુઆરી 2025
  • ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં – વકતા: ઇલાબહેન ગાંધી

વધુ વંચાતા લેખો

  • ઓટલો – અધ્યાત્મ: પૂર્ણ સ્વાસ્થ્યનું અનિવાર્ય પરિમાણ (રવિવાર, 04 મે 2025)
  • સાહિત્ય – ચંદુલાલ બહેચરલાલ પટેલ
  • ગુજરાતની એકતા – રણજિતરામ વાવાભાઈ મહેતા
  • ગુજરાત પ્રત્યે આત્મભાન જાગવો જોઈએ – રવિશંકર મહારાજ
  • નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય – ભોગીલાલ ગાંધી
Follow Us on FacebookFollow Us on RSSFollow Us on YouTube
Copyright © 2013 Gujarati Literary Academy - ગુજરાતી સાહિત્ય અકાદમી. All Rights Reserved
Registered Charities Number: 1087722 • Company Registered in England No.: 4111485