Archives

Monthly Archive for: ‘September, 2020’

અકાદમીના સભ્યો અને મિત્રો, ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920માં થઈ હતી. શતાબ્દીની પૂર્વસંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મનિરીક્ષણઃ “એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે?” વિષય પર ડો. નિમિષાબહેન શુક્લ અને ડો. દામિનીબહેન શાહ વક્તવ્ય આપશે. વાર/તારીખઃ શનિવાર, 03 ઑક્ટોબર 2020 સમયઃ 14:00 (યુ.કે.), 18:30 …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ પ્રિય મિત્રો, કુશળ હશો. વૈશ્વક કોરોના વાયરસ મહામારીને કારણે આપણું સાથે બેસી વાતો કરવાનું સાવ અશક્ય તો નહિ પણ બહુ જ અઘરું બની ગયું છે. પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે. વાસ્તે, વાર્તા વર્તુળની બેઠક ગુગલ મીટ દ્વારા ઓનલાઈન આયોજિત કરી છે. આ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી …