અકાદમી-પ્રમુખનો સત્કાર સમારંભ

અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ ડિસેમ્બર 2014માં ભારતનો  પ્રવાસ  ખેડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ચાર સંસ્થાઓ 1) ગૂજરાત વિદ્યાપીઠ,   2)  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,  3)  ગુજરાતી સાહિત્ય પરિષદ અને 4) નિરીક્ષક ફાઉન્ડેશન દ્વારા વિપુલભાઈનો સત્કાર સમારંભ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો હતો.

વિપુલભાઈ કલ્યાણીનું વક્તવ્ય અહીં સાંભળી શકાશે:

છવિ અને ઓડિયો સૌજન્ય: દીપક ચુડાસમા