યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
નિરંજન ભગત જન્મ શતાબ્દી ટાંકણે યોજે છે
યોજે છે
‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’

રજૂઆત: શૈલેશભાઈ પારેખ તથા પ્રફુલ્લભાઈ અનુભાઈ
પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : ડૉ. પંચમ શુક્લ
શનિવાર, 04 ઑક્ટોબર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84545887498
(Meeting ID: 845 4588 7498)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

