યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે ‘ફાધર વાલેસ: વ્યક્તિ ઘડતર અને સમાજ ઘડતર’ વ્યાખ્યાતા : ફાધર વિનાયક જાદવ પરિચય, સમાપન : રૂપાલી બર્ક પ્રશ્નોત્તરી – આભારદર્શન : પંચમ શુક્લ શનિવાર, 06 જૂન 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે …

