બ્રિટનમાં ગુંજતી ગુજરાતી કવિતા

ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે, 13 જાન્યુઆરી 2016 ના રોજ યોજાયેલ શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી કાર્યક્રમ અંતર્ગત, ”બ્રિટનમાં ગુંજતી ગુજરાતી કવિતા’ વિષય પર ડૉ. ફારુક ઘાંચી (બાબુલ) અને પ્રો. પંચમ શુક્લનાં પ્રવચનો.