યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
આપણાં ધાર્મિક અને સામાજિક ક્રિયાકર્મોની સમજૂતી – એક પ્રયાસ
પંચાંગ અને કાળગણના વિષે સમજણ – અનિકેતભાઈ ભટ્ટ
તથા
ક્રિયાકર્મો અને રીતરિવાજોની સમજૂતી – ભદ્રાબહેન વડગામા અને ધવલ વ્યાસ
પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
આભાર અને સમાપન : વિપુલભાઈ કલ્યાણી
શનિવાર, 01 નવેમ્બર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89738220488
(Meeting ID: 897 3822 0488)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

