Archives

Monthly Archive for: ‘August, 2013’

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઈનિ્સ્ટટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર તથા સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રતિષ્ઠિત વિદ્વાન પ્રાધ્યાપક રાજેન્દ્ર નાણાવટી શનિવાર, 7 સપ્ટેમ્બર 2013ની બેઠકમાં ‘સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન’ વિષયે વક્તવ્ય આપશે વક્તવ્ય તેમ જ પ્રશ્નોત્તરીને અંતે સંસ્કૃત કાવ્યોમાંથી કેટલુંક આચમન પણ કરાવે. વિલ્ડસ્ટૉન લાઇબ્રેરી સેન્ટર સમય બપોરે બે વાગ્યાથી Gujarati Literary Academy & Harrow Libraries invite you to a …